SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથપ્રશ્ન ૧૬૭. બીજા ગુણસ્થાનકે ઉદયમાં ધૃદયી આદિ પ્રવૃતિઓ કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં યુદયી ર૬ + અધુવોદયી ૮૫ = ૧૧૧. પ્રશ્ન ૧૬૮. ત્રીજા ગુણસ્થાનકે યુવેદથી આદિ ઉદયમાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ઉદયમાં ધૃદયી ૨૬ + અધૂદથી ૭૪ = ૧૦૦. પ્રશ્ન ૧૬૯. ચેથા ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુવેદથી ૨૬ + અમૃદયી ૭૮ = ૧૦૪. પ્રશ્ન ૧૭૦. પાંચમા ગુણસ્થાનકે ધ્રુદયી આદિ ઉદયમાં પ્રકૃતિઓ કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં યુદયી ૨૬ + અધુદી ૬૧ = ૮૭. પ્રશ્ન ૧૭૧. છઠ્ઠા ગુણસ્થાનકે યુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધૂદી પપ = ૮૧. પ્રશ્ન ૧૭૨. સાતમાં ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધદયી ૫૦ = ૭૬. પ્રશ્ન ૧૭૩. આઠમા ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધુદયી ૪૬ = ૭૨. પશ્ન ૧૭૪ નવમ ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં પ્રવેદી ૨૬ + અધુદયી ૪૦ = . પ્રશ્ન ૧૭૫. દશમાં ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધુદયી ૩૪ = ૬૦. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy