SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૧૭૬. અગ્યારમા ગુણસ્થાનકે દયી આદિ પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધુદયી ૩૩ = ૫૯. પ્રશ્ન ૧૭૭. બારમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી દથી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૬ + અધૃદયી ૩૧ = ૫૭. પ્રશ્ન ૧૭૮. બારમા ગુણસ્થાનકના અંત સમયે ધ્રુદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં યુદયી ૨૬ + અધુદયી ૨૯ = ૫૫. પ્રશ્ન ૧૭૯ તેરમાં ગુણસ્થાનકે ધ્રુવોદયી આદિ પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૧૨ + અધુરથી ૩૦ = ૪૨. પ્રશ્ન ૧૮૦ ચૌદમાં ગુણસ્થાનકે પૃદયી આદિ પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં યુદયી ૦ + અધુદયી ૧૨ = ૧૨. તસવત્ર વીસ સંગ તેઅ કમ્મ યુવબંધિ સેસ વેઅતિગં. આગિઈ તિગ વેણિયે દુજુઅલ સગ ઉરેલ સાસ ચઉn ૮ ખગઈ તિરિ દુગ ની દુવસંતા સમ્મ મીસ મણુય દુર્ગ વિવિકકાર જિણાઉ, હરસગુચ્ચા અધુવ સંતા / ૯ ભાવાર્થ- ત્રસ વીશ, વર્ણાદિ વિશ, તૈજસ, કાર્મણ સપ્તક, (તૈજસ-કાશ્મણ, વર્ણાદિ-૬ એ ૬) સિવાયની ધ્રુવબંધિની-૪૧, વેદ-૩, સંસ્થાન-૬, સંઘયણ-૬, જાતિ-૫, વેદનીય-૨, હાસ્ય, રતિ, અરતિ, શેક, ઔદારિક સપ્તક, ઉચ્છવાસ, ઉદ્યોત, આતપ, પરાઘાત, વિહાગતિ-૨, તિર્યચદ્રિક અને નીચગોત્ર આ એકસે ત્રીશ (૧૩) પ્રકૃતિઓ ધ્રુવસત્તા કહેવાય છે. સમ્યકત્વ મેહનીય, મિશ્ર મિહનીય, મનુષ્યદ્રિક, દેવદ્રિક, નકદ્ધિક, વૈક્રિય સપ્તક, જિનનામકર્મ, આયુષ્ય, આહારક સપ્તક Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy