________________
૩૭
પશોત્તરી ભાગ-૧
ઉત્તર : ૩૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુ-૧, નામ-૨૬, શેત્ર-૧ = ૩૦. નામ-૨૬: પિંડ-૧૩, પ્રત્યેક-૪, ત્ર-૮, સ્થાવર-૧ = ૨૬.
પ્રશ્ન ૧૬૩ તેરમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય?
ઉત્તર : ૧૮ પ્રકૃતિઓને અંત થાય છે. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ–૧૭ : પિંડ-૧૧, પ્રત્યેક–૩, ત્રાસ-૨, સ્થાવર-૧ = ૧૭.
પિડ-૧૧ : દારિક શરીર – અંગે પાંગ, પહેલું સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહગતિ.
પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત. વસ-૨ : પ્રત્યેક, સુસ્વર. સ્થાવર-૧ : દુસ્વર. પ્રશ્ન ૧૬૪. ચૌદમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૯, ગેત્ર-૧ = ૧૨. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગેત્ર. નામ-૯ : પિંડ-૨, પ્રત્યેક-૧, રસ-૬ = ૯. પિંડ-૨ : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ. પ્રત્યેક-૧ : જિનનામ કમી. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ
બીજા કર્મગ્રંથમાં જણાવેલ ઉદયને વિષે યુદયી–અશ્રુદયી પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૧૬૫. એથે યુદયી આદિ પ્રકૃતિએ કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધૃદયી ૨૭ + અદથી ૫ = ૧૨૨.
પ્રશ્ન ૧૬૬. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં ધ્રુદયી આદિ પ્રવૃતિઓ કેટલી કેટલી હોય?
ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૭ + અધુથી ૯૦ = ૧૧૭.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org