SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૯ પ્રશ્ન પ૬૨. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પાપ પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય–૬, વેદનીય-૦, મેહનીય-૯, આયુષ્ય-, નામ-૫, ગોત્ર-૦, અંતરાય-૫ = ૩૦. મેહનીય-૯ : સંજ્વલન ૪ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરુષવેદ. નામ-૫ : વર્ણાદિ ૪, ઉપધાત. પ્રશ્ન પ૬૩ આઠમા ગુણસ્થાનકના પહેલા ભામના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. દર્શન–૨ ઃ નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૫૬૪. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી પા૫ પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૦, નામ-૫, ગેત્ર-, અંતરાય-૫ = ૨૮. પ્રશ્ન પ૬પ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિને થાય છે. નામ–૫: વર્ણાદિ-૪, ઉપઘાત. પ્રશ્ન ૫૬૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે પાપ પ્રવૃતિઓ કેટલી બંધાય છે? કઈ? ઉત્તર : ૨૩ પ્રકૃતિઓ બંધાધું છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણય-૪, વેદનીય ૦, મેહનીય, આયુષ્ય-૦, નામ-૭, ગોત્ર-૦, અંતરાય-૫ = ૨૩. પ્રશ્ન પ૬૭, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy