SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ કર્મગ્રંથ-૫ પિંડ-૪ : ૪ વર્ણાદિ. પ્રત્યેક-૧ : ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. પ્રશ્ન પપ૭ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય. પ્રશ્ન પ૫૮. પાંચમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૪૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૧૫, આયુષ્ય-૦, નામ ૮, ગોત્ર-૦, અંતરાય-૫ = ૪૦. મેહનીય–૧૫ : પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, હાસ્યાદિ-૬, પુરુષવેદ. પ્રશ્ન ૫૯. પાંચમા ગુણસ્થાનકના અને કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય. પ્રશ્ન પ૬૦૦ છઠ્ઠા ગુણસ્થાનકે પા૫ પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૭૬ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૧, મેહનીય–૧૧, આયુષ્ય, નામ-૮, ગોત્ર-૦, અંતરાય-૫ = ૩૬. મેહનીય-૧૧ઃ સંજ્વલન કષાય, હાસ્યાદિ-૬, પુરુષવેદ. પ્રશ્ન પ૬૧. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. વેદનીય-૧, મેહનીય-૨, નામ-૩ = ૬. વેદનીય-૧ : અશાતા વેદનીય. મોહનીય-૨ : અરતિ, શેક. નામ-૩ : અસ્થિર, અશુભ, અયશ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy