SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૭ પિંડ-૮ : નરક ગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. સ્થાવર-૪ : સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ. પ્રશ્ન પપ૪. બીજા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિઓ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય-૨૪, આયુષ્ય, નામ–૨૨, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૭. મેહનીય–૨૪ : કષાય-૧૬, હાસ્યાદિ-૬, સ્ત્રીવેદ, પુરુષવેદ. નામ–૨૨ : પિંડ-૧૫, પ્રત્યેક-૧, સ્થાવર-૬ = ૨૨. પિંડ-૧૫ : તિર્યંચ ગતિ, મધ્યમ ક સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂર્વી, ૪ વર્ણાદિ. પ્રત્યેક-૧ : ઉપઘાત. સ્થાવર-૬ : અસ્થિરદિ–૬. પ્રશ્ન પપપ. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨૩ પ્રકૃતિને અંત થાય છે. દર્શનાવરણીય-૩, મેહનીય-પ, નામ-૧૪, ગેત્ર-૧ = ૨૩. નામ-૧૪ : પિંડ-૧૧, પ્રત્યેક-૨, સ્થાવર-૩ = ૧૪. પિંડ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ કે સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાગતિ. સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય. ત્ર-૧ : નીચ શેત્ર. પ્રશ્ન પપ૬. ત્રીજા તથા ચેથા ગુણસ્થાનકે પા૫ પ્રકૃતિઓ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૪૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૧૯, આયુષ્ય-૦, નામ-૮, ત્ર-૦, અંતરાય-પ = ૪૪. મેહનીય-૧૯ઃ અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરુષવેદ. નામ-૮ : પિંડ-૪, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૮, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy