SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ફર્મ ગ્રંથ-પ પ્રશ્ન ૫૬૮. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે પાપ પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ૧૧ ઉત્તર ઃ ૧૯ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય--૫, દર્શનાવરણીય-૪, મેહનીય-૧, અંતરાય-૫=૧૯. પ્રશ્ન ૫૬૯. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઈ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય. મેાહનીય-૧ : પુરુષવેદ. પ્રશ્ન ૫૭૦. નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી પાંચમા ભાગ સુધી પાપ પ્રકૃતિએ ખંધમાં કેટલી કેટલી ડ્રાય ? તથા અંતે ક્રમસર કેટલી કેટલી પ્રકૃતિને અંત થાય છે? કઈ કઈ? ભાગે ૧૮ પ્રકૃતિએ અંધાય છે. ઉત્તર : ખીજા ભાગે ૧૭ કઈ ? ત્રીજા ચેાથા ભાગે ૧૬ પાંચમા ભાગે ૧૫ ભાગના અંતે એક પ્રકૃતિના અંત થાય સજ્વલન ક્રોધ ,, "" માન થાય? કઈ? 27 Jain Educationa International "" ખીજા ત્રીજા ચાથા માયા લાલ પાંચમા "" "" 27 ,, "" પ્રશ્ન ૫૭૧. દશમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ કેટલી બધાય ? "" "" ,, , ,, ,, ,, 22 "" "" ,, "" "" "" For Personal and Private Use Only "" "" ઉત્તર : ૧૪ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ્ન ૫૭૨. દશમા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત 77 "" ઉત્તર : ૧૪ પ્રકૃતિના અંત થાય છે. જ્ઞાનાવરણીય-૫, દેશનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ્ન ૫૭૩, અગ્યારથી ચૌદ ગુણસ્થાનકાને વિષે પાપ પ્રકૃતિ કેટલી બંધાય ? કઈ ? ઉત્તર : એક પણ પ્રકૃતિ બંધાતી નથી. www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy