SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૧૧ “જિએન કથ આશ્રમ પહક એ ચોદ ગુણસ્થાનકને વિષે ઉદય આશ્રયી પાપ પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન પ૭૪. એથે પાપ પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૮, આયુષ્ય-૧, નામ-૩૪, નેત્ર-૧, અંતરાય-૫ = ૮૪. પ્રશ્ન પ૭૫. એઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અનુદય થાય છે. મોહનીય–૨ ઃ સમ્યક્ત્વ મેહનીય, મિશ્ર મહનીય. પ્રશ્ન પ૭૬. પહેલા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : ૮૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય–૨૬, આયુષ્ય-૧, નામ-૩૪, ગોત્ર-૧ = ૮૨. પ્રશ્ન પ૭૭. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય છે? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧ : મિથ્યાત્વ. નામ-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. તથા એક પ્રકૃતિને અનુદય થાય છે. નામ–૧ : નરકાનુપૂર્વી. પ્રશ્ન પ૭૮. બીજા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય–૨૫, આયુષ્ય-૧, નામ-૩૦, ગેત્ર-૧, અંતરાય-૫ = ૭૭. નામ-૩૦ પિંડ-૨૨, પ્રત્યેક-૧, સ્થાવર-૭ = ૩૦. પિંડ-૨૨ઃ તિર્યંચ-નરકગતિ, એકેન્દ્રિયાદિ ક જાતિ, છેલ્લા ૫ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચાનુપવી પ્રત્યેક-૧: ઉપઘાત, સ્થાવર–૭: સ્થાવર, અસ્થિરાદિ-૬ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy