SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ કર્મગ્રંથ-પ પ્રમ પ૭૯, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય ? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : નવ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : અનંતાનુબંધિ ૪ કષાય. નામ-૫ : એકેન્દ્રિયાદિ જ જાતિ, સ્થાવર. એક પ્રકૃતિને અનુદય થાય છે. નામ–૧ : તિર્યંચાનુપૂવ. . એક પ્રકૃતિ નવી દાખલ થાય છે. મેહનીય-૧ : મિશ્ર મેહનીય. પ્રશ્ન પ૮૦. ત્રીજા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૬૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મોહનીય–૨૨, આયુષ્ય-૧, નામ-૨૪, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬૮. મેહનીય–૨૨ : અપ્રત્યાખ્યાનાદિ આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, મિશ્ર મેહનીય. નામ-૨૪ : પિંડ-૧૭, પ્રત્યેક-૧, સ્થાવર-૬ = ૨૪. પિંડ-૧૭ : તિર્યંચ-નરક ગતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ. સ્થાવર-૬ : અસ્થિરાદિ-૬. પ્રશ્ન પ૮૧, ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧ મિશ્રમેહનીય. તથા નવી ત્રણ દાખલ થાય છે. મેહનીય-૧ઃ સમ્યકત્વ મેહનીય. નામ-૨ઃ તિર્યંચ નરકાનુપૂવી. પ્રશ્ન ૫૮૨. ચેથા ગુણસ્થાનકે પાપ પ્રકૃત્તિઓ ઉદયમાં કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : ૭૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૧, મેહનીય-૨, આયુષ્ય-૧, નામ-૨૬, ગોત્ર-૧, અંતરાથ-૫ = ૭૦. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy