SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ દર્શનાવરણીય-૩ : નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા, થીણુદ્ધિ. નામ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રશ્ન ૧૪૮. સાતમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૫૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૨, વેદનીય–૨, મેહનીય-૧૪, આયુષ્ય-૧, નામ-૭૦, ત્ર-૧ = ૫૦. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. મેહનીય-૧૪ : સંજવલન કષાય, હાસ્યાદિ-૬, ૭-વેદ, સમ્યકત્વ મેહનીય. આયુ-૧ : મનુષ્પાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. નામ-૩૦ : પિંડ-૧૮, પ્રત્યેક-૩, ત્રસ-૮, સ્થાવર-૧ = ૩૦. પિંડ-૧૮ મનુષ્યગતિ, પંચે. જાતિ, ઔદારિક શરીર, દારિક અંગોપાંગ, -સંઘયણ, દ–સંસ્થાન, ૨-વિહાગતિ. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત. ત્રણ-૮ : ત્રણ ચતુષ્ક, સુભગ ચતુષ્ક. સ્થાવર–૧ : દુસ્વર. પ્રશ્ન ૧૪૯. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય. મેહનીચ–૧ : સમ્યકત્વ મેહનીય. નામ-૩ : છેલ્લા ત્રણ સંઘય. પ્રશ્ન ૧૫. આઠમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હેાય? ઉત્તર : ૪૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણય-૨, વેદનીય-૨, મેહનીય-૧૩, આયુ-૧, નામ-ર૭, ગોત્ર-૧ = ૪૬. મેહનીચ–૧૩ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩–વેદ નામ-ર૭ઃ પિંડ પ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૭, ત્રણ-૮, સ્થાવર-૧=૨૭. ગોવાલણીય-૨ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy