SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૧૯ પ્રશ્ન ૬૧૮, નવમા ગુણસ્થાનકના બીજા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી છે? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૧૮ = ૨૧. પ્રભ ૬૧૯. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે પુણ્ય તથા ૫ ૫ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ 8 + પાપ પ્રકૃતિએ ૧૭ = ૨૦. પ્રશ્ન ૬૨૦, નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૧૬ = ૧૯. પ્રશ્ન ૬૨૧. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૧૫ = ૧૮. પ્રશ્ન ૨૨. દશમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પા૫ પ્રકૃતિએ ૧૪ = ૧૭. પ્રશ્ન ૬૨૩. અગ્યારથી તેર ગુણસ્થાનકને વિષે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી છે? ઉત્તર : પુણ્ય પ્રકૃતિ ૧ + પાપ પ્રકૃતિ ૦ = ૧. ચૌદ ગુણસ્થાનકને વિષે ઉદય આશ્રયી પુણ્ય તથા પાપ પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૨૪, એથે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ ઉદયાશ્રયી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૪૨ + પાપ પ્રકૃતિઓ ૮૪ = ૧૨૧. પ્રશ્ન ૬૨પ, પહેલા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રવૃતિઓ ૩૯ + પાપ પ્રકૃતિએ ૮૨ = ૧૨૧. પ્રશ્ન ૬૨૬. બીજા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયા શ્રયી કેટલી હોય ? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૮ + પાપ પ્રકૃતિએ ૭૦ = ૧૧૫ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy