SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ rr કમ ગ્રંથ-પ ચૌદ ગુણસ્થાનકને વિષે પુદ્ગલ વિપાકી પ્રકૃતિનુ ઉદય આશ્રયી વહુ ન પ્રશ્ન ૮૫૩ આઘે પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : ૩૬ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. નામ-૩૬ : પિ′ડ–૨૪, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૬. પ્રશ્ન ૮૫૪. એધમાંથી કેટલી પ્રકૃતિના અનુય થાય ? કઈ ? ઉત્તર ૨ પ્રકૃતિના અનુય થાય. નામ–૨ : આહારક શરીર-અંગે પાંગ. પ્રશ્ન ૮૫૫. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં પુદ્ગલ વિપાકી કેટલી પ્રકૃતિઓ હાય ? કઈ ? ઉત્તર : ૩૪ પ્રકૃતિ ઉદયમાં હાય છે. નામ–૩૪ : પિડ–૨૨, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૪. પ્રશ્ન ૮૫૬, પહેલા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના મંત થાય? કઈ? ઉત્તર ૨ પ્રકૃતિના અંત થાય છે. નામ-૨ : આતપ, સાધારણ, પ્રશ્ન ૮૫૭. બીજા, ત્રીજા, ચાથા ગુણુસ્થાનકે ઉદયમાં પુદ્ગલ વિષાકી પ્રકૃતિઓ કેટલી હાય ? કઈ ? ઉત્તર : ૩૨ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. નામ-૩૨ : પિ'ડ–૨૨, પ્રત્યેક-૫, ત્રસ–૩, સ્થાવર-૨ = ૭ર. પ્રશ્ન ૮૫૮, ચાયા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના મત થાય ? કઇ ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. નામ–૨ : વૈયિ શરીર–મંગાયાંગ. પ્રશ્ન ૮૫૯, પાંચમા ગુણસ્થાનકે ઉયમાં પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ કેટલી હૈાય ? કઈ? ઉત્તર : ૩૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy