SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૩ પ્રકૃતિને અંત થાય છે. નામ-૩ : ઔદારિક શરીર-અંગોપાંગ, ૧લું સંઘયણ. પ્રશ્ન ૮૪૮ પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૧૮ : પિંડ-૯, પ્રત્યેક-૪, ત્રસ-૩, સ્થાવર-૨ = ૧૮. પિંડ-૧૮ : વૈકિય–તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય અંગે પાંગ, ૧લું સંસ્થાન, ૪-વર્ણાદિ. પ્રશ્ન ૮૪૯. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી દાખલ કેટલી થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ : અસ્થિર, અશુભ. તથા ૨ નવી દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગોપાંગ. પ્રશ્ન ૮૫૦. સાતમા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિ બંધાય? કઈ? ઉત્તર : ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૧૮ : પિંડ-૧૧, પ્રત્યેક–૪, ત્રસ-૩ = ૧૮. પ્રશ્ન ૮૫૧. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૮ પ્રકૃતિને અંત થાય. નામ-૧૮ : પિંડ-૧૧, પ્રત્યેક–૪, ત્રસ-૩ = ૧૮. પિંડ-૧૧ : વૈકિય-આહારક-તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિયઆહારક અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪-વણદિ. પ્રત્યેક-૪ : પરાઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. વસ-૩ : પ્રત્યેક સ્થિર, શુભ. પ્રશ્ન પર. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી ચૌદમા ગુણસ્થાનક સુધી પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : એક પણ બંધાતી નથી. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy