SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન પ૮૬. છઠ્ઠા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મેહનીય–૧૪, નામ-૧૯, અંતરાય–પ = ૫૩. મેહનીય-૧૪ : સંજ્વલન-૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ-૧૯ : પિંડ-૧૫. પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૯ પિંડ-૧૫ : છેલ્લા ૫ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ. પ્રશ્ન પ૮૭. છા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અંત થાય છે. દર્શના.-૭ થીણુદ્ધિ ત્રિક. પ્રશ્ન ૧૮૮. સાતમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર ૫૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૧૪, નામ-૧૯, ગેત્ર-૦, અંતરાય-૫ = ૫૦. નામ-૧૯ : પિંડ-૧૫, પ્રત્યેક-૧, સ્થાવર-૨ = ૧૯ પ્રશ્ન પ૮૯ સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : સમ્યકત્વ મોહનીય. નામ-૩ઃ છેલ્લા ક સંઘયણે. પ્રમ ૫૯૦. આઠમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણય-૬, વેદનીય-૧, મેહનીય-૧૩, નામ-૧૬, અંતરાય-૫ = ૪૬, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy