SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કર્મગ્રંથ-પ પ્રશ્ન હ૦૭, ત્રીજો ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૪૦, ગાત્ર-૨ = ૭૩. મેહનીય-૨૦ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, ૩ વેદ, મિશ્ર મેહનીય. નામ-૪૦ : પિંડ-૨૩, પ્રત્યેક-૧, બસ-૧૦, સ્થાવર-૬ = ૧૦. પિંડ-૨૩ : ૪–ગતિ, પંચે. જાતિ, ઔદારિક–વૈકિય શરીર, દારિક-વૈકિય અંગે પાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહાગતિ. પ્રત્યેક–૧ : ઉદ્યોત સ્થાવર-૬ : અસ્થિરાદિ-૬. પ્રશ્ન ૭૦૪. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થઈ? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : મિશ્ર મેહનીય. પાંચ પ્રકૃતિ ઉદયમાં દાખલ થાય. મેહનીય-૧: સમ્યક્ત્વ મેહનીય. નામ-૪ : આનુપૂર્વી–૪. પ્રશ્ન ૭૦૫. ચોથા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય ? કઈ? ઉત્તર : ૭૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મેહનીય-૨૦, આયુષ્ય-૪, નામ-૪૪, ત્ર-૨ = ૭૭. મેહનીય–૨૦ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્ય, તિ, અરતિ, શક, કુ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ-૪૪ : પિંડ-૨૭, પ્રત્યેક-૧, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૪. પિંડ-૨૭ : ૪-ગતિ, પંચે. જાતિ, ઔદારિક–વૈકિય શરીર, ઔદારિક-વૈકિય અંગે પાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-આનુપૂર્વી, ૨-વિહાગતિ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy