SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૩૫ મેહનીય-૨ : ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શાક, ૩ વેદ. નામ–૫૩ઃ પિંડ-૩૧, પ્રત્યેક–૨, રસ-૧૦, સ્થાવર-૧૦ =૫૭. પ્રશ્ન ૭૦૦ પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિઓને અંત થાય. નામ-૪ : આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એક પ્રકૃતિને અનુદય થાય. નામ-૧ : નરકાનુપૂવી. પ્રશ્ન ૭૦૧. બીજા ગુણસ્થાનકે પશવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-પ, વેદનીય-૨, મેહનીય-૨૩, આયુષ્ય-૪, નામ-૪૮, ત્ર-૨ = ૮૪. નામ-૪૮ : પિંડ-૩૦, પ્રત્યેક-૧, બસ-૧૦, સ્થાવર-૭ = ૪૮. પિંડ-૩૦ : ૪ ગેત્ર, ૫ જાતિ, ઔદારિક–વૈકિય શરીર, ઔદારિક–વૈક્રિય અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, તિર્યંચ-મનુષ્યદેવાનુપૂર્વી, ૨ વિહાગતિ. પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૭ : સ્થાવર, અસ્થિરાદિ દ. પ્રશ્ન ૭૦૨ બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અનુદય થાય? તથા ઉદયમાં કેટલી દાખલ થાય? કઈ કઈ? ઉત્તર : નવ પ્રકૃતિને અંત થાય. મેહનીય-૪ : અનંતા. ૪ કષાય. નામ-૫ : એકે. આદિ ક જાતિ, સ્થાવર નામ કર્મ. ત્રણ પ્રકૃતિને અનુદય થાય. નામ-૩ : તિર્યચ-મનુષ્ય-દેવ નુપૂવી. એક પ્રકૃતિ નવી દાખલ થાય. મેહબીય-૧ : મિશ્ર મેહનીય, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy