________________
૧૩૭.
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૭૦૬, ચેથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૧૭ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪, આયુષ્ય-ર, નામ–૧૧ = ૧૭. મોહનીય-૪ ઃ અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૨ : નરક-દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડ-૮, સ્થાવર-૩ = ૧૧.
પિંડ-૮ : નરક–દેવગતિ, વૈક્રિય શરીર, વૈકિય અંગે પાંગ, ૪ આનુપૂર્વી.
સ્થાવર-8 : દુર્ભગ, અનાદેય, અયશ.
પ્રશ્ન ૭૦૭. પાંચમાં ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રવૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૬૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે.
દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મોહનીય-૧૬, આયુષ્ય-૨, નામ-૩૩, શેત્ર-૨ = ૬૦
મેહનીય-૧૬ : પ્રત્યા. આદિ ૮ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય.
આયુષ્ય-૨ : તિર્યંચ-મનુષ્પાયુષ્ય. નામ-૩૩ : પિંડ-૧૯, પ્રત્યેક-૧, ત્રસ–૧૦, સ્થાવર-૧ = ૩૩.
પિંડ-૧૯ઃ તિર્યંચ-મનુષ્યગતિ, પંચે. જાતિ, ઔદારિક શરીરઅંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાગતિ.
પ્રશ્ન ૭૦૮. પાંચમ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ?
ઉત્તર : ૮ પ્રકૃતિને અંત થાય છે. મહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. ગોત્ર-૧ : નીચ ગે. નામ-૨ : તિર્યંચગતિ, ઉદ્યોત નામકમ. નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર અંગે પગ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org