SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭. પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૭૦૬, ચેથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૭ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪, આયુષ્ય-ર, નામ–૧૧ = ૧૭. મોહનીય-૪ ઃ અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૨ : નરક-દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડ-૮, સ્થાવર-૩ = ૧૧. પિંડ-૮ : નરક–દેવગતિ, વૈક્રિય શરીર, વૈકિય અંગે પાંગ, ૪ આનુપૂર્વી. સ્થાવર-8 : દુર્ભગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૭૦૭. પાંચમાં ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રવૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૬૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મોહનીય-૧૬, આયુષ્ય-૨, નામ-૩૩, શેત્ર-૨ = ૬૦ મેહનીય-૧૬ : પ્રત્યા. આદિ ૮ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. આયુષ્ય-૨ : તિર્યંચ-મનુષ્પાયુષ્ય. નામ-૩૩ : પિંડ-૧૯, પ્રત્યેક-૧, ત્રસ–૧૦, સ્થાવર-૧ = ૩૩. પિંડ-૧૯ઃ તિર્યંચ-મનુષ્યગતિ, પંચે. જાતિ, ઔદારિક શરીરઅંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાગતિ. પ્રશ્ન ૭૦૮. પાંચમ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિને અંત થાય છે. મહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. ગોત્ર-૧ : નીચ ગે. નામ-૨ : તિર્યંચગતિ, ઉદ્યોત નામકમ. નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર અંગે પગ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy