SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૪૩ પ્રશ્ન ૭૩૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપરાવર્તમાન–૧૦ + પરાવર્તમાન-૧૬ = ૨૬. પ્રશ્ન ૭૩૭. નવમા ગુણસ્થાનકના પહેલે ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી છે ? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન–૮ = ૨૨. પ્રશ્ન ૭૩૮ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે અપરાવર્તમાનપશવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૭ = ૨૧. પ્રશ્ન ૭૩૯ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૬ = ૨૦. પ્રશ્ન ૭૪૦. નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૫ = ૧૦ પ્રશ્ન ૭૪૧. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી છે? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૪ = ૧૮. પ્રશ્ન ૭૪૨. દશમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન–પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન–૩ = ૧૭. પ્રશ્ન ૭૪૩. અગ્યારમા, બારમા, તેરમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૦ + પરીવર્તમાન–૧ = ૧. ચૌદ ગુણસ્થાનકેને વિષે અપરાવર્તમાન-પરાવર્તમાન . પ્રકૃતિઓને ઉદય આશ્રયી સંખ્યા વર્ણન પ્રશ્ન ૭૪૪. એથે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૯ + પરાવર્તમાન-૯ = ૧૨૨. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy