SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ કર્મ ગ્રંથ-પ પ્રશ્ન ૭૨૭. પહેલા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપરાવર્તમાન–૨૮ + પરાવર્તમાન–૮૯ = ૧૧૭. પ્રશ્ન ૭૨૮. બીજા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી કેટલી બંધમાં હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન-૭૪ = ૧૦૧. પ્રશ્ન ૭૨૯. ત્રીજા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી કેટલી બંધમાં હોય? ઉત્તર : અપરાવર્તમાન-ર૭ + પરાવર્તમાન-૪૭ = ૭૪. પ્રશ્ન ૭૩૦. ચોથા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી કેટલી બંધમાં હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૮ + પરાવર્તમાન–૪૯ = ૭૭. પ્રશ્ન ૭૩૧, પાંચમા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપાવર્તમાન-૨૮ + પરાવર્તમાન–૩૯ = ૬૭. પ્રશ્ન ૭૩૨. છઠ્ઠા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૮ + પરાવર્તમાન-૩૫ = ૬૩. પ્રશ્ન ૭૩૩. સાતમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર અપરાવર્તમાન-૨૮ + પરાવર્તમાન–૩૦/૩૧ = ૧૮/૫૯૦ પ્રશ્ન ૭૩૪, આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે અપરાવર્તમાન– પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૮ + પરાવર્તમાન–૩૦ = ૫૮. પ્રશ્ન ૭૩૫. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય? ઉત્તર અપરાવર્તમાન–૨૮ + પરાવર્તમાન–૨૮ = ૫૬, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy