SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૧૪૨. ચેથા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હેય? કઈ? ઉત્તર : ૭૮ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દશનાવરણીય–પ, વેદનીય-૨, મેહનીય–૨૨, આયુષ્ય-૪, નામ-૪૩, ગોત્ર-૨ = ૭૮. નામ-૪૩ : પિંડ-૨૭, પ્રત્યેક-૪, ત્રસ-૮, સ્થાવર-૪ = ૪૩. પિંડ-૨૭ : ગતિ-૪, પંચે. જાતિ, ઔદારિક–વૈક્રિય શરીર, દારિક–વૈકિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪–આનુપૂર્વી, ર-વિહાગતિ. પ્રશ્ન ૧૩૩. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય? કઈ? ઉત્તર : ૧૭ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : અપ્રત્યાખ્યાનાદિ ક કષાય. આયુ–૨ : નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડ-૮, સ્થાવર-૩. પિંડ પ્રકૃતિ–૮: નરકગતિ, દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગે પાંગ, ૪–આનુપૂર્વી. સ્થાવર-૩ : દુર્ભગ, અનાદેય, અયા. પ્રશ્ન ૧૪૪પાંચમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : ૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મોહનીય-૧૮, આયુ-૨, નામ-૩૨, નેત્ર-૨ = ૬૧. મેહનીય–૧૮ : પ્રત્યા.આદિ-૮ કષાય, હાસ્યાદિ-૬, વેદ-૩, સમ્યકત્વ મેહનીય. આયુ-૨ : તિર્યંચ-મનુષ્યાયુષ્ય. નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૪, ત્રસ-૮, સ્થાવર-૧ = ૩૨, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy