SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 21 પ્રશ્નોત્તરી ભાગ-૧ વૈકિય અંગે પાંગ, ઇ-સંઘયણ, ૬-સંસ્થાન, મનુષ્ય-દેવ-તિર્યંચાનુપૂર્વી, ૨-વિહાગતિ. પ્રત્યેક-૪ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, ઉપઘાત. સ્થાવર-૫ : સ્થાવર, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૩૯, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય ? તથા નવી કઈ દાખલ થાય? ઉત્તર : નવ પ્રકૃતિને અંત થાય મેહનીય-૪ : અનંતાનુબંધી આદિ ૪ કષાય. નામ-પ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ, સ્થાવર. ત્રણ પ્રકૃતિને અનુદય થાય. નામ : તિર્યંચમનુષ્ય-દેવા નુપૂર્વી. એક પ્રકૃતિ ઉદયમાં દાખલ થાય. મેહનીય-૧ : મિશ્રમોહનીય. પ્રશ્ન ૧૪૦ ત્રીજા ગુણસ્થાનકે અધુવેદીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય૨૨, આયુષ્ય-૪, નામ-૩૯, શેત્ર-૨ = ૭૪. નામ-૩૯ : પિંડ-૨૩, પ્રત્યેક-૪, ત્રસ-૮, સ્થાવર-૪ = ૩૯ પિંડ-૨૩ : ગતિ-૪, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક–વૈકિય શરીર, ઔદારિક-વૈક્રિય અંગે પાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહાગતિ, પ્રત્યેક-૪ : પરાઘાત, ઉચ્છવાસ, ઉોત, ઉપઘાત. ત્રસ-૮ : ત્રસ ચતુષ્ક, સુભગ ચતુષ્ક. સ્થાવર-૪ : દુર્ભગ ચતુષ્ક. પ્રશ્ન ૧૪૧. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કઈ દાખલ થાય ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : મિશ્રમેહનીય. પાંચ પ્રકૃતિએ દાખલ થાય. મેહનીય-૧: સમ્યકત્વ મેહનીય. નામ-૪ : આનુપૂવી–૪. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy