SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કર્મ ગ્રંથ-૫ દર્શનાવરણીય-પ, વેદનીય-૨, મેહનીય-૨૭, આયુષ્ય-૪, નામ-પપ, ગોત્ર-૨ = ૯૫. પ્રશ્ન ૧૩પ. ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : પાંચ પ્રકૃતિને અનુદય થાય છે. મોહનીય-૨ : મિશ્ર મોહનીય, સમ્યકત્વ મેહનીય. નામ-૩ : જિનનામ, આહારક શરીર, અંગોપાંગ. પ્રશ્ન ૧૩૬. પહેલા ગુણસ્થાનકે અધુવોદયીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૯૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મેહનીય-૨૫, આયુષ્ય-૪, નામ–પર, ગોત્ર-૨ = ૯૦. નામ-પર : પિંડ-૧, પ્રત્યેક–પ, ત્રણ-૮, સ્થાવર-૮ = પર. પિંડ-૩૧ : ગતિ–૪, જાતિ-૫, ઔદારિક-વૈકિય શરીર, ઔદારિકવૈક્રિય અંગે પાંગ, ૬ – સંઘયણ, ૬ – સંસ્થાન, ૪ – આનુપૂર્વી, ૨-વિહાગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ઉપઘાત. પ્રશ્ન ૧૩૭. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય? કઈ કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિને અંત થાય છે. નામ-૪ : આતપ, સૂમ, અપર્યાપ્ત, સાધારણ. એક પ્રકૃતિને ઉદય થાય. નામ-૧ : નકાનુપૂર્વી. પ્રશ્ન ૧૩૮. બીજા ગુણસ્થાનકે અવેદીની પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૮૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય–૨, મેહનીય-૨૫, આયુ-૪, નામ-૪૭, ગોત્ર = ૮૫. નામ-૪૭: પિંડ પ્રકૃતિ-૩૦, પ્રત્યેક-૪, ત્રસ-૮, સ્થાવર-૫ = ૪૭. પિંડ-૩૦ : ગતિ-૪, જાતિ-૫, ઔદારિક-વૈક્રિય શરીર, દારિક Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy