SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્ર'થ-પ ૩૨ પ્રકૃતિએ બધાય તે દરેકના એક એક એમ કુલ ૩૨ + ૬૨ = ૯૪ થાય છે. પ્રશ્ન ૮૮. સાતમા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૮૯ ભાંગા ઘટે છે તે આ રીતે : ૫૮ પ્રકૃતિ ખંધાય છે તેમાંથી ધ્રુવખંધિની ક૧ પ્રકૃતિ અધાય તેનાં બબ્બે ભાંગા ગણતાં ૬૨ ભાંગા થાય. અશ્રુવમ`ધિની ૨૭ પ્રકૃતિઓ અધાય છે તે દરેકને એક એક ભાંગા ૧ સાદિ સાંત ગણતાં ૨૭ ભાંગા થાય. ૬૨ + ૨૭ ગણતાં ૮૯ ભાંગા થાય છે. પ્રશ્ન ૮૯. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે સાધાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલા ભાંગા ઘટે? કઈ રીતે ? ઉત્તર : ૮૯ ભાંગા ઘટે છે. બંધાતી ૫૮ પ્રકૃતિમાંથી ૩૧ પ્રકૃતિ ધ્રુવબંધિના એ ભાંગા ગણતાં ૬૨ ભાંગા થાય (૧) અનાદિ સાંત, (૨) સાદિ સાંત. અવખંધિની ૨૭ પ્રકૃતિ બંધાય તેને એક એક ભાંગેા ગણતાં ૨૭ ભાંગા થાય (૧) સાદિ સાંત આ રીતે કુલ ૬૨ + ૨૭ = ૮૯ ભાંગા થાય. પ્રશ્ન ૯૦. આઠમાના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધીમાં સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલા ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૮૫ ભાંગા ઘટે છે તે આ રીતે : વળ ષિ પ્રકૃતિ ૨૯ બંધાય છે તે દરેકના એ (૧) અનાહિઁ સ ંત, (૨) સાદિ સાંત માટે ૨૯ × ૨ = ૫૮. ધ્રુવમંધિની ૨૭ પ્રકૃતિએ બંધાય છે તે દરેકના એક એક એમ કુલ ૨૭ ભાંગા (૧) સાદિ સાંત. આ રીતે કુલ ૫૮+૨૭ = ૮૫ ભાંગા થાય છે. પ્રશ્ન ૯૧, આઠમા ગુણુસ્થાનકના સાતમા ભાગે સાધાદિ ભાંગા કેટલાં ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૪૬ ભાંગા ઘટે છે તે આ રીતે : ધ્રુવમ ધિની ૨૦ પ્રકૃતિ Jain Educationa International બધાય તે દરેકનાં ખખ્ખુ ભાંગા For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy