SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ ઉતર : ૮૧ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે. પૃદયી ૨૬ પ્રકૃતિઓને વિષે એક એક અનાદિ સાત ભાગે ગણતા-૨૬. અધદયી ૫૫ પ્રકૃતિને વિષે એક એક સાદિ સાંત ભાંગે ગણતાં–પપ. એટલે ૨૬ + ૫૫ = ૮૧ થાય. પ્રશ્ન ૧૦૬ સાતમા ગુણસ્થાનકે ઉદય આશ્રયી સાઘાદિ ભાંગા કેટલાં ઘટે ? કયા? ઉત્તર ૭૬ ભાંગ ઘટે છે તે આ રીતે. પ્રવેદી ૨૬ પ્રકૃતિઓને વિષે એક એક અનાદિ સાંત. અધદયી ૫૦ પ્રકૃતિએને વિષે એક એક સાદિ સાંત. એમ ૨૬ + ૫૦ = ૭૬ ભાંગા થાય. પ્રશ્ન ૧૦૭, આઠમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાઘાદિ ભાંગા કેટલાં ઘટે? ક્યા ? ઉત્તર : ૭૨ ભાંગ ઘટે છે તે આ રીતે. યુદયી ૨૬ પ્રકૃતિઓના એક એક અનાદિ સાંત = ૨૬. અધ્રુદયી ૪૬ , , , સાદિ સાત = ૪૬. એમ કુલ ૭૨ ભાંગ થાય. પ્રશ્ન ૧૦૮. નવમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે? કયા? ઉત્તર : ૬૬ ભાંગા ઘટે છે તે આ રીતે બદયી ૨૬ પ્રકૃતિના એક એક અનાદિ સાંત = ૨૬. અબુદયી ૪૦ , , સાદિ સંત == ૪૦. એમ ૨૬ + ૪૦ = ૬૬ થાય. પ્રશ્ન ૧૦૯ દશમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાદ્યાદિ ભાગ કેટલા ઘટે? ક્યા ? ઉત્તર : ૬૦ ભાંગ ઘટે તે આ રીતે પ્રવેદી ૨૬ પ્રકૃતિના એક એક ગણતાં અનાદિ સાંત = ૨૬. અધદથી ૩૪ ,, , , સાદિ સાંત = ૩૪. એમ ૨૬ + ૩૪ = ૬૦ ભાંગા થાય. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy