SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-1 ૧૨૫ પ્રશ્ન ૬૫૬. ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અનુદય થાય છે. નામ–૧ : જિનનામ. પ્રશ્ન ૫૭. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મોહનીય-૩, નામ-૧૧, અંતરાય–પ = ૨૮. નામ–૧૧ : પિંડ–૬, પ્રત્યેક–૨ = ૧૧. પ્રશ્ન ૬૫૮. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧ઃ મિથ્યાત્વ મેહનીય. પ્રશ્ન ૫૯ બીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનક સુધી ઉદયમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૪, મેહનીય-૨, નામ-૧૧, અંતરાય-૫ = ૨૭. મેહનીય-૨ : ભય, જુગુપ્સા. નામ–૧૧ : પિંડ-૬, પ્રત્યેક–૫ = ૧૧. પ્રશ્ન ૬૬૦. આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. મોહનીય–૨: ભય, જુગુપ્સા. પ્રશ્ન ૬૬૧, નવમા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનકના અંત સમય સુધી અપરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૨૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય–૧, નામ-૧૧, અંતશય-૫ = ૨૫, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy