SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક કર્મગ્રંથ-૫ ઉત્તર : ૧૨ પ્રકૃતિને અંત થાય છે. નામ-૧૨ : પિંડ-૨ : તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ ૪. પ્રત્યેક–૬: અ તપ, ઉદ્યાત સિવાયની. પ્રશ્ન ૬૫૧. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં અપરાવર્તમાનની કેટલી પ્રકૃતિએ હેય? કઈ? ઉત્તર ૧૬ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૨, અંતરાય-૫=૧૬. પ્રશ્ન ૬પર આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય છે? કઈ? ઉત્તર : બે પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય–૨ : ભય, જુગુસા. પ્રશ્ન ૬૫૩, નવમા તથા દશમા ગુણસ્થાનકે બંધમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ્ન ૬પ૪, દશમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય–પ = ૧૪. આગળના ગુણસ્થાનકેને વિષે અપરાવર્તમાનની એક પણ પ્રકૃતિ બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકોને વિષે અપરાવર્તમાન પ્રકૃતિઓનું ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૬પપ, એવે ઉદયમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૪, નામ-૧૨, અંતરાય-૫ = ૨૯ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy