SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૩ વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૪, નેત્ર-૧ = ૩૯. નામ-૩૪ : પિંડ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૪. પ્રશ્ન પ૩૪. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. નામ–૧ : આતપ નામ કર્મ. પ્રશ્ન પ૩૫. બીજા ગુણસ્થાનકે પુણ્યની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ ? ઉત્તર : ૩૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૩, ગેત્ર-૧ = ૩૮. નામ-૩૩ : પિંડ-૧૮, પ્રત્યેક-પ, ત્રસ–૧૦ = ૩૩ પ્રશ્ન પ૩૬, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. બે પ્રકૃતિને અનુદય થાય છે. નામ ૨ : મનુષ્ય-દેવાનુપૂવ. પ્રશ્ન પ૩૭. ત્રીજા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હિષ? કઈ? ઉત્તર : ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૩, નામ-૩૧, ગેત્ર-૧ = ૩૬. નામ-૩૧ : પિંડ-૧૬, પ્રત્યેક-૫, ત્રણ-૧૦ = ૩૧. પ્રશ્ન પ૩૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. બે નવી પ્રવૃતિઓ દાખલ થાય છે. નામ-૨ મનુષ્ય–દેવાનુપૂવી. પ્રશ્ન પ૩૯ ચોથા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૩, નામ-૩૩, ગેત્ર-૧ = ૩૮. નામ-૩૩ : પિંડ-૧, પ્રત્યેક-૫, વસ-૧૦ = ૩૩, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy