SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૯૩ દુર એક અતિ અલક મલાવી ઉત્તર : ૪૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૩૭, ગેત્ર-૧ = ૪૧. નામ-૩૭ : પિંડ-૧૯, પ્રત્યેક-૫, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૩૭. પ્રશ્ન ૪૭૨, બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક પ્રકૃતિ દાખલ થાય છે. નામ-૧ : જિનનામ કર્મ પ્રશ્ન ૪૭૩, તેરમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૪૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૨, આયુષ્ય-૧, નામ-૩૮, ગાત્ર-૧ = ૪૨. નામ-૩૮ : પિંડ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૩૮. પ્રશ્ન ૪૭૪. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિને અંત થાય છે. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-ર૯ : પિંડ–૧૭, પ્રત્યેક-પ, ત્રસ-૪, સ્થાવર-૩ = ૨૯૦ પિંડ-૧૭ : ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, દારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાગતિ. પ્રત્યેક–પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-8 : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન ૪૭૫ ચૌદમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેનીય-૧, આયુષ્ય-૧, નામ-૯ ત્ર-૧ = ૧૨. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. શેત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. નામ-૯ઃ પિંડ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬ = ૯ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy