________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૯૩
દુર
એક અતિ અલક
મલાવી
ઉત્તર : ૪૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૩૭, ગેત્ર-૧ = ૪૧. નામ-૩૭ : પિંડ-૧૯, પ્રત્યેક-૫, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૩૭.
પ્રશ્ન ૪૭૨, બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ?
ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક પ્રકૃતિ દાખલ થાય છે. નામ-૧ : જિનનામ કર્મ
પ્રશ્ન ૪૭૩, તેરમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ?
ઉત્તર : ૪૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૨, આયુષ્ય-૧, નામ-૩૮, ગાત્ર-૧ = ૪૨. નામ-૩૮ : પિંડ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૩૮.
પ્રશ્ન ૪૭૪. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૩૦ પ્રકૃતિને અંત થાય છે. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-ર૯ : પિંડ–૧૭, પ્રત્યેક-પ, ત્રસ-૪, સ્થાવર-૩ = ૨૯૦
પિંડ-૧૭ : ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, દારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાગતિ.
પ્રત્યેક–પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર.
સ્થાવર-8 : અસ્થિર, અશુભ, દુસ્વર.
પ્રશ્ન ૪૭૫ ચૌદમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ?
ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેનીય-૧, આયુષ્ય-૧, નામ-૯ ત્ર-૧ = ૧૨. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. શેત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. નામ-૯ઃ પિંડ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬ = ૯
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org