SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન કઈ કઈ ? ૭. બીજા ગુણસ્થાનકે ધ્રુવખંધિની કેટલી પ્રકૃતિએ બધાય ? ઉત્તર : ૪૬ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૮, નામ-૯, અંતરાય–૫ = ૪૬. માહનીય ૧૮ : કષાય ૧૬, ભય, જુગુપ્સા, પ્રશ્ન ૮. બીજા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ત ચાય છે? કઈ ? ઉત્તર : સાત પ્રકૃતિના અંત થાય છે. દર્શોનાવરણીય ક : શ્રીદ્ધીત્રીક. મેહનીય ૪ : અનતાનુખ ધી ૪ કષાય. પ્રશ્ન ૯. ત્રીજા ગુણસ્થાનકે ખ ંધમાં કેટલી પ્રકૃતિ હોય ? કઈ ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, મેાહનીય−૧૪, નામ-૯, અંતરાય-૫ = ૭૯. દર્શોનાવરણીય ૬ : ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા, મેાહનીય ૧૪ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૧૦. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ કઈ? 3 ઉત્તર : એક પણ પ્રકૃતિના અંત થતા નથી. પ્રશ્ન ૧૧, ચેાથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ ધ્રુવખંધિની ખંધાય છે. પ્રશ્ન ૧૨. ચૌથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિના અંત થાય છે. માહનીય ૪ : અપ્રત્યા. આદિ ૪ કષાય. પ્રશ્ન ૧૩. પાંચમા ગુરુસ્થાનકે કેટલી પ્રકૃતિ બધાય ? કઈ? ઉત્તર : પાંત્રીશ (૩૫) પ્રકૃતિએ બધાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy