SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-પ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય--દ, મોહનીય-૧૦, નામ-૯, અંતરાય-૫ = ૩૫. મોહનીય ૧૦ : પ્રત્યા. દિ ૮ કષાય, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૧૪. પાંચમા ગુરથા' . અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિને અંત થાય છે. મેહનીય ૪ : પ્રત્યા છે. નાદિ ક ષાય. પ્રશ્ન ૧૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : એકત્રીસ (૩૧) પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શાવાડ ય ૬, મેહનીય-૬, નામ-૯, અંતરાય-૫ = ૩૧. મેહનીય ૬ : સંજવલા. ૪ કપાય, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૧૬. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ ? ઉત્તર : એકત્રીસ (૩૧) પ્રકૃતિઓ બંધાય છે. પ્રશ્ન ૧૭. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય ૨ : નિદ્રા, પ્રાર: તા. પ્રશ્ન ૧૮. આઠમાના બીજ થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ઓગણત્રીસ (૨૯) પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, મેહનીય-૬, નામ-૯, અંતરાય–૨ = ૨૯ પ્રશ્ન ૧૯. આઠમાના છ ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : નવ (૯) પ્રકૃતિને એ થાય છે. નામ ૯ : પિંડ પ્રકૃતિ , પોક છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy