SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ક: *થ-પ જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય–૨, મેાહનીય−૧૯, નામ-૧૩, ગોત્ર-૧, અંતરાય—૫ = ૫૧. મેહનીય–૧૯ : અપ્રત્યા. ૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. નામ–૧૩ : પિંડ–૪, પ્રત્યેક−૧, સ્થાવર-૧, ત્રસ-૭. પિંડ-૪ : મનુષ્ય-દેવગતિ, પરંચે. જાતિ, શુભ વિહાયેાગતિ. પ્રત્યેક-૧ : ઉચ્છવાસ નામકર્મ, સ્થાવર-૧ : અયશ નામકર્મ . સ-૭ : ત્રસત્રિક, સુભગ ચતુષ્ટ. ૧૫૦ પ્રશ્ન ૭૮૪ ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અત થાય? તથા નવી કેટલી દાખલ થાય ? કઈ ? ઉત્તર : એક પણ પ્રકૃતિના ત થતા નથી. નવી એક દાખલ થાય છે. નામ-૧ : જિનનામ ક, પ્રશ્ન ૭૮૫. ચોથા ગુણુસ્થાનકે જીવવિપાકીની પ્રકૃતિએ કેટલી ખ થાય છે? કઇ ? ઉત્તર : પર પ્રકૃતિ ખોંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય–૨, માહનીય-૧૯, નામ–૧૪, ગાત્ર–૧, અંતરાયરૂપ = પર. નામ–૧૪ : પિ ́ડ–૪, પ્રત્યેક-૨, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૪. પ્રશ્ન ૭૮૬, ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ ? ઉત્તર : પાંચ પ્રકૃતિના અંત થાય છે. મહુનીય–૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. નામ-૧ : મનુષ્યગતિ. પ્રશ્ન ૮૭. પાંચમા ગુણસ્થ!નકે જીવવિપાકી પ્રકૃતિએ કેટલી ધાય છે? કઇ ? ઉત્તર : ૪૭ પ્રકૃતિઓ ખાય છે. જ્ઞાનાવરણીય-પ, દેશનાવરણીય-૬, વેદનીય-૨, માહનીય-૧૫, નામ-૧૩, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૪૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy