SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ivi મેહનીય-૧૫ : પ્રત્યા.આદિ ૮ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ નામ-૧૩ : પિડ-૩, પ્રત્યેક-ર. વસ-૭, સ્થાવર-૧ = ૧૩. પિંડ–૩ : દેવગતિ, પંચે. જાતિ, શુભ વિહાયેાગતિ. પ્રશ્ન ૭૮૮. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૪ પ્રકૃતિને 'ત થાય છે. માહનીય–૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય. પ્રશ્ન બધાય ? કઈ? ૭૮૯ છઠ્ઠા ગુણુસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિએ કેટલી ઉત્તર : ૪૩ પ્રકૃતિએ બધાય છે, જ્ઞાનાવરણીય—પ, દનાવરણીય-દ, વેદનીય−ર, માહનીય-૧૧, નામ-૧૩, ગાત્ર-૧, અંતરાય-૫ = ૪૩, મેહનીય–૧૧ : સ’જ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, પ્રશ્ન ૭૯૦ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના મત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિના અંત થાય છે. વેદનીય-૧ : અશાતા વેદનીય. માહનીય–૨ : અતિ, શાક. પુરૂષવેદ. પ્રશ્ન ૭૯૧ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે જીવવિપાકી પ્રકૃતિઓ કેટલી બધાય ? કઈ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેાહનીય ૯, નામ–૧૨, ગેાત્ર–૧, અંતરાય-૫ = ૩૯. મેહનીય-૯ : સવલન ૪ કષાય, હાસ્ય, રતિ, અતિ, જુગુપ્સા, નામ–૧ : અયશ નામક. નામ–૧૨ : પિંડ-૩, પ્રત્યેક-૨, સ-૭ = ૧૨. પ્રશ્ન ૯૨. આઠમા ગુણુસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy