SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૨૬ = ૧૫૬. પ્રશ્ન ૨૯૧, સ્થાવર અને બીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? ઉત્તર ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા–૧૯ = ૧૪૯ પ્રશ્ન ૨૨. સ્થાવર જીને ત્રીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અgવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય ? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૮ = ૧૪૮. પ્રશ્ન ૨૯૩. સ્થાવર ને ચેથા વિકલ્પથી ધ્રુવસત્તા તથા આધુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હેય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૭ = ૧૪૭. પ્રશ્ન ૨૯૪. સ્થાવર જીને પાંચમા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૬ = ૧૪૬. પ્રશ્ન ૨૫. તેઉકાય, વાયુકાય જીને સામાન્યથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : અવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૨૫ = ૧૫૫. પ્રશ્ન ૨૯૬, તેઉકાય, વાયુકાય જેને બીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : અવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૮ = ૧૪૮. પ્રશ્ન ર૯૭. તેઉકાય, વાયુકાય જીવોને ત્રીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃત્તિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૭ = ૧૪૭. પ્રશ્ન ૨૯૮. તેઉ–વાયુકાય જેને ચેથા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૧૬ = ૧૪૬. પ્રશ્ન ૨૯, તેઉ–વાયુકાય જેને પાંચમા વિકલ્પથી કવસત્તા તથા અથવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા-૧૫ = ૧૪પ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy