SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૩૦૦૦ તેલ-વાયુકાય અને છઠ્ઠા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હૈય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૧૩ = ૧૪૩. પ્રશ્ન ૩૦૧. તેલ-વાયુકાય જીને સાતમા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા–૪ = ૧૩૪. પ્રશ્ન ૩૦૨. તેઉ-વાયુકાય જીવોને આઠમા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અઇવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૭૦ + અધુવસત્તા-૧ = ૧૩૧. પ્રશ્ન ૩૦૩, બીજા ગુણસ્થાનકે વસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા-૨૭ = ૧૫૭. પ્રશ્ન ૩૦૪. બીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય છે? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા–૨૦ = ૧૫૦. મમ ૩૦૫. ત્રીજા ગુણસ્થાનકે ધ્રુવ-અવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૨૭ = ૧૫૭. પ્રશ્ન ૩૦૬. ત્રીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૨૦ = ૧૫૦. પ્રશ્ન ૩૦૭, ત્રીજા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી ધ્રુવ-અધુવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા–૧૯ = ૧૪૯ પ્રશ્ન ૩૦૮, ત્રીજા ગુણસ્થાનકે ચેથા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૬ + અધુસત્તા-૨૭ = ૧૫૭ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy