SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-પ ઉત્તર : જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ આ ૧૪ પ્રકૃતિઓ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાય છે. થયુદ્ધત્રિક-૧-૨ ગુણ. સુધી બંધાય. નિદ્રાદ્રિક-૧ થી ૮/૧ ભાગ સુધી બંધાય. મિથ્યાત્વ મેહનીય પહેલા ગુણ. સુધી બંધાય. અનંતા-૪ કષાય ૧-૨ ગુણ સુધી બંધાય. અપ્રત્યા-૪ કષાય ૧ થી ૪ ગુણ. સુધી બંધાય. પ્રત્યા.-૪ કષાય ૧ થી ૫ ગુણ. સુધી બંધાય. સંજવલન-૪ કષાય અનુક્રમે ૧ થી નવમા ગુણના બીજાત્રીજા-ચોથા-પાંચમા ભાગ સુધી બંધાય. ભય-જુગુપ્સા-૧ થી ૮/૭ ભાગ સુધી બંધાય. તૈજસ-કાર્પણ શરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ તથા ઉપઘાત આ નવ ૧ થી ૮/૬ ભાગ સુધી બંધાય. તણુ વગાડડગિઈ સંઘયણ જાઈ ગઈ ખગઈ પુવિ જિહુસારું ! ઉmયાડડયન પરઘા તસ વીસા ગાય વેણીયં ૩ . હાસાઈ જુયલ દુગ વેઅ આઉ તેવુત્તરી અધુવ બંધા | ભાવાર્થ:- ત્રણ શરીર, ત્રણ ઉપાંગ, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, ૫ જાતિ, ૪ ગતિ, ૨ વિહાગતિ, ૪ આનુપૂર્વી, જિનનામ, ઉચ્છવાસ, ઉઘાત, આત૫, પરાઘાત, ત્રસવીશ, ૨ ગોત્ર, ૨ વેદનીય, હાસ્યાદિ બે યુગલ, ૩ વેદ અને ૪ આયુષ્ય આ હેતેર (૭૩) પ્રકૃતિઓ અધુવબંધિની કહેવાય છે. ૩ ૦ પ્રશ્ન ૨૬. અધુવબંધિ પ્રવૃતિઓની વ્યાખ્યા શું? ઉત્તર : જે પ્રકૃતિઓને બાંધવાના હેતુઓ હોવા છતાં પણ જે અવશ્ય ન બંધાય તે અધુવનંધિ પ્રવૃતિઓ કહેવાય છે અથવા જે જે ગુણસ્થાનકે સુધી પ્રકૃતિએને બંધ કહ્યો છે તે તે ગુણસ્થાનકે સુધી બંધાય અથવા ન બંધાય તે અધુવબંધિની પ્રવૃતિઓ કહેવાય છે. પ્રશ્ન ૨૭. અધુવબંધિ પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : તે ૭૩ પ્રકૃતિઓ હોય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy