SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૩૨૫ ચેથા ગુણસ્થાનકથી નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધ્રુવસત્તા-૨૨ = ૧૪૭. પ્રશ્ન ક૨૬ . ચોથા ગુણસ્થાનકથી નવમાં ગુણસ્થાનકના પહેલા સુધી ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૧૬ = ૧૪૧. પ્રશ્ન ૩૨૭, ચેથા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ચેથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૧૫ = ૧૪૦. પ્રશ્ન ૩૨૮. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ચાર વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હૈય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૧૧ + અધુવસત્તા-૨૧ = ૧૩૨ ૧૧૧ + + ૨૦ = ૧૩૧ , ૧૧૧ + , ૧૪ = ૧૨૫ ક ૧૧૧ + , ૧૩ = ૧૨૪. પ્રશ્ન ૩૨૯. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૦૭ + અધ્રુવસત્તા-૨૧ = ૧૨૪ ૧૦૩ + ) ૨૦ = ૧૨૩ * ૧૦૩ + ૧૪ = ૧૧૭ , ૧૦૩ + 5 ૧૩ = ૧૧૬ પ્રશ્ન ૩૩૦, નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૦૨ + અધુવસત્તા-૨૧ = ૧૨૩ » ૧૦૨ + ' , ૨૦ = ૧૨૨ ૧૦૨ + + ૧૪ = ૧૧૬ ૧૦૨ + , ૧૩ = ૧૧૫ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy