SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૪૦૮ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૨ : અરતિ, શેક. પ્રશ્ન ૪૦૯ સાતમા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : ૨૧ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાના-૪, દર્શના.-૩, મેહનીય-૯, અંતરાય-૫ = ૨૧. મેહનીય-૯ : સંજ્વલન કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષદ. પ્રશ્ન ૪૧૦, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૪૧૧, નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગમાં કેટલી કેટલી પ્રકૃતિએ બંધાય છે? કઈ કઈ? ઉત્તર : પહેલા ભાગે ૧૭ પ્રકૃતિએ બાંધે છે. બીજા ,, ૧૬ » ” ત્રીજા , ૧૫ » » ચેથા , ૧૪ , પાંચમાં , ૧૩ 5 ) પહેલા ભાગના અંતે પુરુષવેદનો અંત થાય. બીજા , સંજવલન બને છે ત્રીજા , એ માનને , ,, માયાને ' પાચમાં જ છે 5 લાખ પ્રશ્ન ૨૧૨દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાના.-૪, દર્શન-૩, અંતરાય-૫ = ૧૨. ચોથા ક » ” હેલને , Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy