SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૩૧ આયુષ્ય-૧/૨ = દેવાયુષ્ય અથવા નહિ. નામ-૩ : અસ્થિર, અશુભ, અયશ. નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર- અંગે પાંગ. પ્રશ્ન ૬૮૨. સાતમા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૦/૩૧ પ્રકતિઓ બંધાય છે. -- ", દર્શનાવરણીય-૨, વેદનીય-૧, મેહનીય-૭, આયુષ્ય ૧૦, નામ-૧૯, ગાત્ર-૧ = ૩૦/૩૧. મેહનીય-૭ : સંજવલન જ કષાય, હાસ્ય, રતિ, પુરૂષદ. આયુષ્ય-૧ : દેવાયુષ્ય હોય અથવા ન હેય. નામ–૧૯ : પિંડ–૯, ત્રસ–૧૦ = ૧૯. પ્રશ્ન ૬૮૩. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : દેવાયુષ્ય પ્રકૃતિ બંધાતી હોય તે અંત થાય બાકી એક પણ અંત ન થાય. પ્રશ્ન ૬૮૪. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં પરાવતમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિએ બંધાય છે. દર્શનાવરણીય-૨, વેદનીય-૧, મેહનીય-૭, આયુષ્ય, નામ-૧૯, ગેત્ર-૧ = ૩૦. પ્રશ્ન ૬૮પ. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિઓને અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. - પ્રશ્ન ૬૮૬. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, મોહનાથ-૭, નામ-૧૯, ગોત્ર-૧ = ૨૮, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy