________________
૧૩૨
કમ ગ્રંથ-પ
પ્રશ્ન ૬૮૭. આઠમા ગુણુસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ ?
ઉત્તર : ૧૮ પ્રકૃતિના અંત થાય છે. નામ–૧૮ : પિ′ડ-૯, ત્રસ–૯.
પિડ–૯ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈયિઆહારક અંગે પાંગ, દેવાનુપૂર્વી, શુભ વિહાયેાગતિ, પહેલું સસ્થાન. પ્રશ્ન ૬૮૮. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે પરાવર્ત માન પ્રકૃત્તિઓ કેટલી ખ'ધાય ? કઈ ?
ઉત્તર : ૧૦ પ્રકૃતિઓ અંધાય છે.
વેદનીય−૧, માહનીય–૭, નામ-૧, ગાત્ર-૧ = ૧૦. મેહનીય--૭ : સંજવલન ૪ કષાય, હાસ્ય, રતિ, પુરૂષવેદ. નામ-૧ : યશનામ કર્મ,
પ્રશ્ન ૬૮૯. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના મતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ ?
ઉત્તર : એ પ્રકૃતિના અંત થાય છે. મેહનીય-૨ ઃ હાસ્ય, રતિ.
પ્રશ્ન ૬૯૦. નવમા ગુણુસ્થાનકના પાંચેય ભાગે કેટલી કેટલી પ્રકૃતિ બધાય તથા અંતે કેટલી કેટલી પ્રકૃતિના 'ત થાય ? કઈ ? ઉત્તર : પહેલા ભાગે ૮ પ્રકૃતિ બધાય છે.
બીજા
७
,
Jain Educationa International
""
""
ત્રીજા
ચાયા
પ
""
""
,,
પાંચમા ૪ પહેલા ભાગના અંતે પુરૂષ વેદના અંત થાય છે. સજ્વલન કાર્યના અંત થાય છે.
ખીજા
ત્રીજા
માનના અંત થાય છે.
ચાયા
માયાના અંત થાય છે.
પાંચમા
લેાલના અંત થાય છે,
99
29
27
22
""
""
27
""
""
72
""
99
""
""
',
""
22
""
For Personal and Private Use Only
""
""
www.jainelibrary.org