SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કર્મ ગ્રંથ-પ પ્રશ્ન ૬૭૮. પાંચમ ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૯ પ્રકૃતિઓ બંધમાં હોય છે. દર્શનાવરણય-૨, વેદનીય–૨, મોહનીય-૧૩, આયુષ્ય-૧, નામ–૨૦, ગેત્ર-૧ = ૩૯. - મેહનીય–૧૩ : પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરૂષદ. નામ-૨૦ : પિંડ-૭, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૨૦. પિંડ-૭ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય શરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, દેવાનુપૂર્વી, શુભ વિહાગતિ. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અશ. પ્રશ્ન ૬૭૯. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કવાય. પ્રશ્ન ૬૮૦. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૫ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય-૨, વેદનીય-૨, મોહનીય-૯, આયુષ્ય-૧, નામ–૨૦, નેત્ર-૧ = ૩પ. મોહનીય-૯ : સંજ્વલન કષાય, હાસ્ય, રતિ, અરતિશેક, પુરૂષદ. નામ-૨૦ : પિંડ-૭, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૨૦. પ્રશ્ન ૬૮૧, છઠ્ઠ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ કઈ? ઉત્તર : ૬ અથવા ૭ પ્રકૃતિને અંત થાય. વેદનીય-૧, આયુષ્ય-૧/, મેહનીય-૨, નામ-૩ = ૭. વેદનીય-૧ : અશાતા વેદનીય, મેહનીય-૨ : અરતિ, શેક. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy