SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન પર પહેલા ગુણસ્થાનકે ખંધમાં ૧૧૭ પ્રકૃતિઓ હાય તેમાં ધ્રુવધિ તથા અઘ્રુવધિની કેટલી કેટલી હોય ? ઉત્તર : ધ્રુવ`ધિ ૪૭ + અધ્રુવધિ ૭૦ = ૧૧૭ થાય. પ્રશ્ન ૫૩. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિએ ખંધાય છે. તેમાં ધ્રુવખંધિ–અપ્રુવમ`ધિ પ્રકૃતિએ કેટલી હોય ? ઉત્તર : ધ્રુવધિ ૪૬ + અધ્રુવમંધિ ૫૫ = પ્રશ્ન ૫૪. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિ ધ્રુવ’ધિ–અકુવબંધિની પ્રકૃતિએ કેટલી હોય ? ૧૩ ઉત્તર : ધ્રુવખંધિ ૩૯ + અધ્રુવબધિ ૩૫ = ૭૪ થાય. પ્રશ્ન ૫૫. ચોથા ગુણસ્થાનકે છછ પ્રકૃતિએ બંધાય છે તેમાં ધ્રુવમ’ધિ– અધ્રુવખ`ધિની પ્રકૃતિએ કેટલી હાય ? ઉત્તર ધ્રુવધિ ૩૯ + અધ્રુવધિ ૩૮ = ૭૭ થાય. પ્રશ્ન ૫૬ પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિ બંધાય છે તેમાં ધ્રુવબંધિ–અધ્રુવખંધિની પ્રકૃતિએ કેટલી હોય ? ઉત્તર : ધ્રુવધિ-૩૫ + અધ્રુવબંધિ–કર = ૬૭ થાય. પ્રશ્ન ૫૭. છઠ્ઠા ગુણસ્થાનકે ૩૩ પ્રકૃતિએ બધાય છે તેમાં ધ્રુવઅધિની પ્રકૃતિએ કેટલી હાથ ? ઉત્તર : ધ્રુવ'ધિ-ક૧ + અધ્રુવબંધિ-કર = ૬૬ થાય. પ્રશ્ન ૫૮. સાતમા ગુણુસ્થાનકે પ અથવા ૫૮ પ્રકૃતિએ બંધાય છે તેમાં ધ્રુવબંધિ-અધ્રુવબંધિની કેટલી હૅય ? Jain Educationa International ૧૦૧ થાય. બંધાય છે તેમાં ઉત્તર : ધ્રુવધિ-ક૧+અધ્રુવબધિ–૨૮ અથવા ૨૭=૫૯/૫૮. પ્રશ્ન ૫૯ આઠમા ગુણુ. ના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિએ બધાય છે તેમાં ધ્રુવમ'ધિ–અપ્રથમ ધિની કેટલી પ્રકૃતિએ હાય ? ઉત્તર : ધ્રુવમ′ધિ–૩૧ + અધ્રુવમ'ધિ–૨૭ = ૫૮. પ્રશ્ન ૬૦. ભાઠમા ગુણુ. ના ૨ થી ૬ ભાગને વિષે ૫૬ પ્રકૃતિ અંધાય છે તેમાં ધ્રુવમ ધિ-અવખંધિની કેટલી હોય ? ઉત્તર : ધ્રુવમ'ધિ-ર૯ + અવખંધિ–૨૭ = ૫૬, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy