SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૪૪, આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય. મેહનીય–૨: હાસ્ય, રતિ. પ્રશ્ન ૪૫ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે અવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય–૧, મેહનીય–૧ : પુરુષવેદ, નામ-૧, ગેત્ર-૧ = ૪. પ્રશ્ન ૪૬. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મોહિનીય–૧ : પુરુષવેદ. પ્રશ્ન ૪૭. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણ. સુધી અધુવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : આ ગુણને વિષે ૩ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૧, નામ-૧, ગોત્ર-૧ = ૩. પ્રશ્ન ૪૮. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૧ : યશનામકર્મ. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. પ્રશ્ન ૪૯. અગ્યારથી તેર ગુણસ્થાનક સુધી કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય. પ્રશ્ન પ૦. ચૌદમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? ઉત્તર : એક પણ પ્રકૃતિને બંધ હેતે નથી. પ્રશ્ન ૫૧. આઘે ધ્રુવનંધિ તથા અધુવબંધિની પ્રકૃતિ છે તથા કુલ બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવનંધિ ૪૭ + અવબંધિ છ૩ = ૧૨૦. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy