________________
કર્મગ્રંથ-૫ ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત તથા અબંધ થતું નથી. બંધમાં ત્રણે દાખલ થાય છે.
આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય. નામ–૧ : જિનનામ કર્મ.
પ્રશ્ન ૩૭. ચોથા ગુણસ્થાનકે અમુવબંધિની પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ?
ઉત્તર : ૩૮ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, મેહનીય-પ, આયુષ્ય-૨, નામ–૨૮. શેત્ર-૧=૩૮. નામ–૨૮ : પિંડ-૧૨, પ્રત્યેક-૩, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૨૮.
પ્રશ્ન ૩૮. ચેથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ચેથા ગુણસ્થાનકના અંતે ૬ પ્રકૃતિને અંત થાય.
આયુષ્ય-૧ મનુષ્પાયુષ્ય, નામ-૫ : પિંડપ્રકૃતિ-પ મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂવી.
પ્રશ્ન ૩૯. પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે અધુવબંધિની પ્રકૃતિઓ કેટલી બંધાય? કઈ?
ઉત્તર : ૩૨ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, મેહનીય-પ, નામ-૨૩, ગેત્ર-૧=૩૨. મોહનીય-પ : હાસ્ય, રતિ, અરતિ, શાક, પુરુષવેદ. આયુષ્ય–૧ : દેવાયુષ્ય. નામ–૨૩ : પિંડ-૭, પ્રત્યેક-૩, વસ-૧૦, સ્થાવર-૩ = ૨૩.
પિંડ-૭ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય શરીર, વૈકિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, શુભવિહાગતિ, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ.
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ.
પ્રશ્ન ૪૦. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? તથા બંધમાં નવી દાખલ કેટલી થાય? કઈ?
ઉત્તર : છ અથવા સાત પ્રકૃતિને અંત થાય.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org