________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૯૫ પ્રશ્ન ૪૮૪. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે સર્વ-દેશઅઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ?
ઉત્તર : સર્વ ઘાતી-૪, દેશઘાતી–૨૧, અઘાતી-૩૭ = ૫૮.
પ્રશ્ન ૪૮૫, આઠમાં ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી સર્વ-દેશ-અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય?
ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી-૨૧, અઘાતી–૩૩ = ૫૬.
પ્રશ્ન ૪૮૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે સર્વ-દેશઅધાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય ?
ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી–૨૧, અઘાતી-૩ = ૨૬.
પ્રશ્ન ૪૮૭. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે સર્વ-દેશ–અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ?
ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી–૧૭, અઘાતી-૩ = ૨૨.
પ્રશ્ન ૪૮૮. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે સર્વ-દેશ-અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય?
ઉત્તર : સર્વઘાતી–૨, દેશઘાતી૧૬, અઘાતી-૩ = ૨૧.
પ્રશ્ન ૪૮૯ નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય?
ઉત્તર સર્વઘાતી–૨, દેશઘાતી૧૫, અઘાતી-૩ = ૨૦.
પ્રશ્ન ૪૯૦. નવમાં ગુણસ્થાનકના ચોથા ભાગે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય?
ઉત્તર : સર્વઘાતી–૨, દેશઘાતી–૧૪, અઘાતી-૩ = ૧૯.
પ્રશ્ન ૪૯૧, નવમા ગુણસ્થાનના પાંચમા ભાગે સર્વ—દેશ–અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય?
ઉત્તર : સર્વ ઘાતી–૨, દેશઘાતી–૧૪, આઘાતી-૩ = ૧૮.
પ્રશ્ન ૪૯૨. દશમા ગુણસ્થાનકે સર્વ—દેશ–અઘાતી પ્રકૃતિને બંધાશ્રયી કેટલી છે?
ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી-૧૨, અધાતી-૩ = ૧૭.
મશ ૪૯૩, અગ્યાર, બાર, તેરમા ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય?
ઉત્તર : સર્વ ઘાતી-, દેશઘાતી–૦ અઘાતી-૧ = ૧.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org