________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : ૩ પ્રકૃતિના અંત થાય છે. દેશનાવરણીય-૩ : ચિદ્વિત્રિક.
પ્રશ્ન ૩૯૮, સાતમા ગુણસ્થાનકથી મારમા ગુણસ્થાનકના ઉપાન્ત્ય સમય સુધી કેટલી પ્રકૃતિએ ઉચમાં હાય ? કઈ ?
ઉત્તર : ૪ પ્રકૃતિએ ઉદ્દયમાં હાય છે.
જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૩ = ૪. દનાવરણીય-૩ : કેવલ દનાવરણીય, નિદ્રા, પ્રચલા.
પ્રશ્ન ૩૯૯. ખારમા ગુણસ્થાનકના ઉપાન્ય સમયના અ ંતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઈ ?
ઉત્તર : એ પ્રકૃતિના અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા,
e
પ્રશ્ન ૪૦૦. ખારમા ગુણસ્થાનકના અંત સમયે સ`ઘાતીની કેટલી પ્રકૃતિ ઉયમાં હાય ? કઈ ? ઉત્તર : એ પ્રકૃતિ ઉદયમાં હાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧ = ૨. આ બન્નેના છેલ્લે અત થાય છે.
દેશઘાતી પ્રકૃતિઓનું વન પ્રશ્ન ૪૦૧. દેશઘાતી પ્રકૃતિએ કાને કહેવાય ?
ઉત્તર : જે પ્રકૃતિના ઉદય હાય છતાં આત્માના ગુણ્ણાને સથા ઘાત ન કરે પણ દેશથી (આંશિક) ગુણ્ણાના ઘાત કરે તે દેશઘાતીની પ્રકૃતિ કહેવાય છે.
પ્રશ્ન ૪૦૨. દેશધાતી પ્રકૃતિએ ખંધ તથા ઉદયની અપેક્ષાએ કેટલી હાય છે ? ક્રય ?
ઉત્તર . મધની અપેક્ષાએ ૨૫ પ્રકૃતિએ હાય છે.
જ્ઞાનાવરણીય-૪, દશ નાવરણીય-૩, મેહનીય-૧૭, અંતરાય—પર૫. જ્ઞાનાવરણીય–૪ : મતિ, શ્રુત, અવધિ, મનઃપ વજ્ઞાનાવરણીય, દનાવરણીય-૩ : ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શનાવરણીય. માહનીય-૧૭ : સંજ્વલન ૪ કષાય, ના કષાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org