SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ ઉત્તર ૪ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૪ : અનંતાનુબંધિ–૪ કષાય. પ્રશ્ન ૩૯૧. ત્રીજા ગુણસ્થાનકે સઘાતીની પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : ૧૫ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૬, માહનીય–૮ = ૧૫. માહેનીય−૮ : અપ્રત્યાખ્યાનાદિ−૮ કષાય. પ્રશ્ન ૯૨. કેટલી હાય ? ઉત્તર : ૧૫ પ્રકૃતિએ ઉયમાં હોય છે. પ્રશ્ન ૩૯૩. થાય? કઈ ? કઈ? ચોથા ગુણુસ્થાનકે સધાતીની પ્રકૃતિ ઉદયમાં ઉત્તર : ૪ પ્રકૃતિનો અંત થાય છે. માહનીય–૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય. કસ ગ્રંથ-પ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત પ્રશ્ન ૬૯૪. પાંચમા ગુણુસ્થાનકે સઘાતીની પ્રકૃતિએ ઉડ્ડયમાં કેટલી હૈાય? કઈ ? ઉત્તર : ૧૧ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. જ્ઞાનાવરણીય–૧, દનાવરણીય-૬, મેહનીય–૪ = ૧૧. માહનીય–૪ : પ્રત્યાખ્યાનીય–૪ કષાય. પ્રશ્ન ૩૯૫. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૪ : પ્રત્યાખ્યાનીય–૪ કષાય, પ્રશ્ન ૩૯૬ • છઠ્ઠા ગુણસ્થાનકે ઉયમાં કેટલી પ્રકૃતિ હોય ? ઉત્તર : ૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય–૧, દર્શનાવરણીય-૬ = ૭. 9. Jain Educationa International પ્રશ્ન ૩૯૭. છઠ્ઠા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ઋત થાય? કઈ? For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy