SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ કર્મગ્રંથ-પ ઉત્તર : ૩૩ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે. પ્રવબંધિ ૧૫ બંધાય તે દરેકનાં બને ભાંગ = ૩૦ અધુવનંધિ બંધાય તે દરેકને એક એક એટલે ૩ + ૩૦ = ૩૩ થાય. પ્રશ્ન ૯૭. દશમા ગુણસ્થાનકે સાદિ ભાંગા કેટલા હેય? ક્યા? ઉત્તર : ૩૧ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે. ધવબંધિ ૧૪ પ્રકૃતિ બંધાય તે દરેકના બળે ભાંગા = ૨૮ અધવબંધિ ૩ બંધાય તે દરેકને એક એક એટલે ૩ + ૨૮ = ૩૧ ભાંગા થાય. પ્રશ્ન ૯૮. અગ્યાર, બાર, તેર ગુણસ્થાનકે સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે? કયા ? ઉત્તર એક ભાગે સાદિ સાંતને ઘટે છે. કારણ કે અધવબંધિની એક પ્રકૃતિ બંધાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે યુદયી-અદુદયી પ્રકૃતિએનાં સાધાદિ ભાંગાઓનું વર્ણન પ્રશ્ન ૯૯ એથે પ્રદી-અધિવેદીનાં સાદ્યાદિ ભાંગા કેટલાં ઘટે? કયા? ઉત્તર . ઓઘે ૧૫૦ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે ધ્રુદયી ૨૭ પ્રકૃતિઓમાંથી એક મિથ્યાત્વ મોહનીય સિવાયની ર૬ પ્રકૃતિઓને વિષે બબ્બે ભાગ ૧ અનાદિ અનંત અભવ્ય જીવોને આશ્રયીને ૨ અનાદિ સાંત ભવ્ય જેને આશ્રયીને એટલે ૨૬૪ ૨ = પર તથા મિથ્યાત્વ મે. ને વિષે ત્રણ ભાગ ૧ અનાદિ અનંત ૨ અનાદિ સાંત ૩ સાદિ સાંત એમ ધ્રુદયીન પર + ૩ = ૫૫ ભાંગા થાય. અધુદથી ૯૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તે દરેકને એક એક ભાગો ૧ સાદિ સાંત હોય તેથી ૯૫ થાય એમ ૫૫ + ૫ = ૧૫૦ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૦૦. પહેલા ગુણસ્થાનકે ધ્રુદયી-અધદયીનાં સાદ્યાદિ ભાગે કેટલાં ઘટે ? કયા ? ઉત્તર : ૧૪૫ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે. ધદયી ૨૭ પ્રકૃતિઓના ઉપર મુજબ પપ ભાગા. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy