________________
૧૦૭
કર્મ ગ્રંથ-૫
પ્રશ્ન પ૧૮, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓને અંત તથા અબંધ થાય? કઈ?
ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય. આયુષ્ય–૧ : તિર્યંચાયુષ્ય. નામ-૧ : ઉધોત. તથા બે પ્રકૃતિને બંધ થાય છે. આયુષ્ય-૨ઃ મનુષ્ય-દેવાયુષ્ય પ્રમ પ૧૯ ત્રીજા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ કેટલી બંધાય?
કઈ?
ઉત્તર : ૩૪ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય, નામ-૩૨, ગેત્ર-૧ = ૩૪. નામ-૩ર : પિંડ-૧૮, પ્રત્યેક-૪, ત્રણ-૧૦ = ૩૨.
પ્રશ્ન પ૨૦, ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ?
ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી ત્રણ પ્રકૃતિએ દાખલ થાય છે. આયુષ્ય-ર, મનુષ્ય-દેવાયુષ્ય. નામ-૧ : જિનનામ કર્મ. પ્રશ્ન પ૨૧. ચેથા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ કેટલી બંધાય? ઉત્તર : ૭ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય-૨, નામ-૩૩, ગેત્ર-૧ = ૩૭. નામ-૩૭ : પિંડ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦ = ૩૩.
પ્રશ્ન પ૨૨. ચેથા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. આયુષ્ય-૧, નામ-૫ = ૬. આયુષ્ય-૧ * મનુષ્પાયુષ્ય.
નામ-૫ : મનુષ્ય ગતિ, ઔદારિક શરીર- અંગે પાંગ, ૧૯ સંલયણ, મનુષ્યાનુપવી,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org