SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન પ૧૮, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓને અંત તથા અબંધ થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય. આયુષ્ય–૧ : તિર્યંચાયુષ્ય. નામ-૧ : ઉધોત. તથા બે પ્રકૃતિને બંધ થાય છે. આયુષ્ય-૨ઃ મનુષ્ય-દેવાયુષ્ય પ્રમ પ૧૯ ત્રીજા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૩૪ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય, નામ-૩૨, ગેત્ર-૧ = ૩૪. નામ-૩ર : પિંડ-૧૮, પ્રત્યેક-૪, ત્રણ-૧૦ = ૩૨. પ્રશ્ન પ૨૦, ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી ત્રણ પ્રકૃતિએ દાખલ થાય છે. આયુષ્ય-ર, મનુષ્ય-દેવાયુષ્ય. નામ-૧ : જિનનામ કર્મ. પ્રશ્ન પ૨૧. ચેથા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ કેટલી બંધાય? ઉત્તર : ૭ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય-૨, નામ-૩૩, ગેત્ર-૧ = ૩૭. નામ-૩૭ : પિંડ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦ = ૩૩. પ્રશ્ન પ૨૨. ચેથા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. આયુષ્ય-૧, નામ-૫ = ૬. આયુષ્ય-૧ * મનુષ્પાયુષ્ય. નામ-૫ : મનુષ્ય ગતિ, ઔદારિક શરીર- અંગે પાંગ, ૧૯ સંલયણ, મનુષ્યાનુપવી, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy