________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૦૧
પ્રશ્ન પર૩. પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ?
ઉત્તર : ૩૧ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧ = ૩૧. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. ત્ર-૧ = ઉચ્ચ ગેત્ર. નામ-૨૮ : પિંડ-૧૩, પ્રત્યેક–પ, ત્રણ-૧૦ = ૨૮.
પિંડ-૧૩ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર, વૈકિય અંગે પાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪–વર્ણાદિ, શુભ વિહાગતિ, દેવાનુપૂર્વી.
પ્રશ્ન પર૪. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય અથવા ન થાય. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. નવી બે પ્રકૃતિએ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગે પાંગ.
પ્રશ્ન પર૫. સાતમા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ બંધમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૩ અથવા ૩૨ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય–૧, આયુષ્ય-૧/૦, નામ-૩૦, ગેત્ર-૧ = ૩૩/૩૨.
પ્રશ્ન પર. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગથી છઠ્ઠા ભાગ સુધી પુણ્યની પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ?
ઉત્તર : ૩૨ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૧, આયુષ્ય, નામ-૩૦, ગોત્ર-૧ = ૩૨. નામ–૨૦ : પિંડ-૧૫, પ્રત્યેક–પ, ત્રણ-૧૦ = ૩૦.
પ્રશ્ન પર૭. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ?
ઉત્તર : ૨૯ પ્રકૃતિઓને અંત થાય છે. નામ -૨ : પિંડ-૧૫, પ્રત્યે-, ત્રસ-૯ = ૨૯
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org