________________
કર્મગ્રંથ-પ પ્રશ્ન ૧૯૨, ત્રીજા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હેય? કઈ?
ઉત્તર : ૧૩૦ પ્રકૃતિએ હોય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, નામ-૮૨, ગાત્ર–૧, અંતરાય-૫ = ૧૩૦.
પ્રશ્ન ૧૯૭, ત્રીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પની ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ?
ઉત્તર : ૧૨૬ પ્રકૃતિઓ હોય છે. અનંતા. ૪ કષાય વિના.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨, નામ-૮૨, શેત્ર-૧, અંતરાય-૫ = ૧૨૬.
મેહનીય–૨૨ : અપ્રત્યા. આદિ-૧૨ કષાય, નેકષાય મિથ્યાત્વ.
જે જીવે ચેથા ગુણસ્થાનકે અનંતા-૪ કષાયની વિસંયેજના કરી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે જીવેને હોય છે.
પ્રશ્ન ૧૯૪. ચોથા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ સત્તામાં કેટલી હેય? કઈ?
ઉત્તર : ૧૩૦ પ્રકૃતિમાં સત્તામાં હોય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૬, નામ-૮૨, શેત્ર-૧, અંતરાય-૫ = ૧૩૦.
પ્રશ્ન ૧૯૫. ચોથા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવસત્તાની પ્રકૃતિમાં સત્તામાં કેટલી હોય? કઈ?
ઉત્તર : બીજા વિકલ્પથી ૧૨૬ પ્રકૃતિએ સત્તામાં હેય. અનંતા–૪ વિના જાણવી.
જે અને ક્ષયે પશમ સમકતના કાળમાં અનંતા-૪ કષાયને ક્ષય કર્યો હોય તે જેને હેય.
પ્રશ્ન ૧૯૬. ચેથા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ?
ઉત્તર : ત્રીજા વિકલ્પથી ૧૨૫ પ્રકૃતિઓ માં હોય. અનંતા-૪ તથા મિથ્યાત્વ મેહનીય સિવાય જાણવી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org